Skip to main content

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass

મહિષાસુરમર્દીનીનું શિલ્પ : રાણીની વાવ પાટણ (ભાગ 2)

 ધર્મરાજસિંહ વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો..ભાગ - 2...

  મહિષાસુરમર્દિની શિલ્પ (રાણકી વાવ) 

પાટણ ખાતે વિશ્વ ધરોહર રાણીની વાવમાં અદભુત રીતે કંડારવામાં આવેલ માઁ ભગવતી મહિષાસુરમર્દીનીનું શિલ્પ જાણે માઁ ભગવતી સ્વયં અવતર્યા હોય એવો ભાસ કરાવે છે, આ મૂર્તિ એક જ રેતીયા પથ્થર (sandstone)માંથી કંડારવામાં આવી છે, માઁ ભગવતીની પરિકર યુક્ત મૂર્તિમાં નવદુર્ગા, પરિકરના મંડળમાં દેવી દેવતાઓ દ્વારા પુષ્પવર્ષા સ્તુતિગાન કરતા હોય જાણે, વિશ ભુજાઓ માં ખડગ,ડમરું, વરદ,  કમલ, શૂળ, અંકુશ, ગદા, ત્રિશુલ, વજ્ર, મહિષાસુરમુંડ, પાશ, સર્પ, ઘંટ, ખપ્પર, ઢાલ, દંડ, ધનુષ જેવા આયુધો ધારણ કરેલા છે, માથે કરડ મુગટ ધારણ કરેલો છે, માંના ભયથી થરથરી ભાગતા મહિષ (પાડા) પર ભગવતીએ ચક્રનો પ્રહાર કરી ઢાળ્યો, માંના વાહન હાવજે એને ઝાલ્યો છે, માં એ પોતાના ખડગ વડે એનું શીશ ધડથી અલગ કરીને મહિષાસુર નામના અસુરને મુંડકેશ થી પકડી બહાર કાઢી ને પોતાની મહાભયંકર શક્તિ ત્રિશુલ વડે એનો વધ કર્યો અને માં ભગવતી અંબા મહિષાસુરમર્દીની રૂપે મહાવીનાશકારી યુદ્ધનો અંત કરી સંસારને ભય મુક્ત કર્યો , દેવતાઓ એ નીચે મુજબ સ્તુતિ કરી હશે. જેને મહાકવિ કાલિદાસે શબ્દો રૂપે આ સંસારને અદભુત સ્તુતિની ભેટ આપી છે, પ્રાર્થના છે કે સૌ સમય મળે તો એકવાર જરૂર સ્તુતિ કરશો. ફોટોગ્રાફ અને ✍🏻 ધર્મરાજસિંહ વાઘેલા છબાસર.. 



મહાકવિ કાલિદાસની અદભુત રચના : સ્તુતિ:- 


अयि गिरिनन्दिनि नन्दितमेदिनि विश्वविनोदिनि नन्दिनुते 

गिरिवरविन्ध्यशिरोऽधिनिवासिनि विष्णुविलासिनि जिष्णुनुते। 

भगवति हे शितिकण्ठकुटुम्बिनि भूरिकुटुम्बिनि भूरिकृते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१॥ 


सुरवर वर्षिणि दुर्धर धर्षिणि दुर्मुख मर्षिणि हर्षरते 

त्रिभुवनपोषिणि शङ्करतोषिणि किल्बिष मोषिणि घोषरते। 

दनुजनिरोषिणि दितिसुतरोषिणि दुर्मदशोषिणि सिन्धुसुते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥२॥ 


अयि जगदम्ब मदम्ब कदम्ब वनप्रिय वासिनि हासरते 

शिखरि शिरोमणि तुङ्गहिमालय शृङ्गनिजालय मध्यगते। 

मधुमधुरे मधुकैटभ गञ्जिनि कैटभ भञ्जिनि रासरते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥३॥ 


अयि शतखण्ड विखण्डित रुण्ड वितुण्डित शुंड गजाधिपते 

रिपुगजगण्ड विदारणचण्ड पराक्रमशुण्ड मृगाधिपते। 

निजभुजदण्ड निपातितखण्ड विपातितमुण्ड भटाधिपते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥४॥ 


अयि रणदुर्मद शत्रुवधोदित दुर्धरनिर्जर शक्तिभृते 

चतुरविचार धुरीणमहाशिव दूतकृत प्रमथाधिपते। 

दुरितदुरीह दुराशयदुर्मति दानवदुत कृतान्तमते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥५॥ 


अयि शरणागत वैरिवधुवर वीरवराभय दायकरे 

त्रिभुवनमस्तक शुलविरोधि शिरोऽधिकृतामल शुलकरे। 

दुमिदुमितामर धुन्दुभिनाद महोमुखरीकृत दिङ्मकरे 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥६॥ 


अयि निजहुङ्कृति मात्रनिराकृत धूम्रविलोचन धूम्रशते 

समरविशोषित शोणितबीज समुद्भव शोणित बीजलते। 

शिवशिवशुम्भ निशुम्भमहाहव तर्पितभूत पिशाचरते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥७॥ 


धनुरनुषङ्ग रणक्षणसङ्ग परिस्फुरदङ्ग नटत्कटके 

कनकपिशङ्ग पृषत्कनिषङ्ग रसद्भटशृङ्ग हताबटुके। 

कृतचतुरङ्ग बलक्षितिरङ्ग घटद्बहुरङ्ग रटद्बटुके 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥८॥ 


सुरललना ततथेयि तथेयि कृताभिनयोदर नृत्यरते 

कृत कुकुथः कुकुथो गडदादिकताल कुतूहल गानरते। 

धुधुकुट धुक्कुट धिंधिमित ध्वनि धीर मृदङ्ग निनादरते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥९॥ 


जय जय जप्य जयेजयशब्द परस्तुति तत्परविश्वनुते 

झणझणझिञ्झिमि झिङ्कृत नूपुर शिञ्जितमोहित भूतपते। 

नटित नटार्ध नटी नट नायक नाटितनाट्य सुगानरते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१०॥ 


अयि सुमनःसुमनःसुमनः सुमनःसुमनोहरकान्तियुते 

श्रितरजनी रजनीरजनी रजनीरजनी करवक्त्रवृते। 

सुनयनविभ्रमर भ्रमरभ्रमर भ्रमरभ्रमराधिपते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥११॥ 


सहितमहाहव मल्लमतल्लिक मल्लितरल्लक मल्लरते 

विरचितवल्लिक पल्लिकमल्लिक झिल्लिकभिल्लिक वर्गवृते। 

शितकृतफुल्ल समुल्लसितारुण तल्लजपल्लव सल्ललिते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१२॥ 


अविरलगण्ड गलन्मदमेदुर मत्तमतङ्ग जराजपते 

त्रिभुवनभुषण भूतकलानिधि रूपपयोनिधि राजसुते। 

अयि सुदतीजन लालसमानस मोहन मन्मथराजसुते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१३॥ 


कमलदलामल कोमलकान्ति कलाकलितामल भाललते 

सकलविलास कलानिलयक्रम केलिचलत्कल हंसकुले। 

अलिकुलसङ्कुल कुवलयमण्डल मौलिमिलद्बकुलालिकुले 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१४॥ 


करमुरलीरव वीजितकूजित लज्जितकोकिल मञ्जुमते 

मिलितपुलिन्द मनोहरगुञ्जित रञ्जितशैल निकुञ्जगते। 

निजगुणभूत महाशबरीगण सद्गुणसम्भृत केलितले 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१५॥ 


कटितटपीत दुकूलविचित्र मयुखतिरस्कृत चन्द्ररुचे 

प्रणतसुरासुर मौलिमणिस्फुर दंशुलसन्नख चन्द्ररुचे। 

जितकनकाचल मौलिमदोर्जित निर्भरकुञ्जर कुम्भकुचे 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१६॥ 


विजितसहस्रकरैक सहस्रकरैक सहस्रकरैकनुते 

कृतसुरतारक सङ्गरतारक सङ्गरतारक सूनुसुते। 

सुरथसमाधि समानसमाधि समाधिसमाधि सुजातरते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१७॥ 


पदकमलं करुणानिलये वरिवस्यति योऽनुदिनं सुशिवे 

अयि कमले कमलानिलये कमलानिलयः स कथं न भवेत्। 

तव पदमेव परम्पदमित्यनुशीलयतो मम किं न शिवे 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१८॥ 


कनकलसत्कल सिन्धुजलैरनु षिञ्चतितेगुण रङ्गभुवम् 

भजति स किं न शचीकुचकुम्भ तटीपरिरम्भ सुखानुभवम्। 

तव चरणं शरणं करवाणि नतामरवाणि निवासि शिवम् 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥१९॥ 


तव विमलेन्दुकुलं वदनेन्दुमलं सकलं ननु कूलयते 

किमु पुरुहूतपुरीन्दु मुखी सुमुखीभिरसौ विमुखीक्रियते। 

मम तु मतं शिवनामधने भवती कृपया किमुत क्रियते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥२०॥ 


अयि मयि दीन दयालुतया कृपयैव त्वया भवितव्यमुमे 

अयि जगतो जननी कृपयासि यथासि तथानुमितासिरते। 

यदुचितमत्र भवत्युररी कुरुतादुरुता पमपाकुरुते 

जय जय हे महिषासुरमर्दिनि रम्यकपर्दिनि शैलसुते ॥२१॥


અન્ય અદ્દભૂત લેખ સિરિઝ ⬇️


ધર્મરાજસિંહજી વાઘેલા છબાસર દ્વારા રાણીની વાવ પાટણના શિલ્પ સ્થાપત્ય કળા અને મૂર્તિકલા વિશેની અદ્ભુત માહિતી વાંચો.....


(ભાગ - 1)

ભૈરવ મૂર્તિ સ્થાપત્યો - રાણકી વાવ પાટણ

https://bit.ly/2UhSJOv


(ભાગ - 2) 

મહિષાસુરમર્દિનીનું શિલ્પ સ્થાપત્ય રાણકી વાવ પાટણ અને મહાકવિ કાલિદાસ લિખિત સ્તુતિ સાથે.

https://bit.ly/3kpVkAP


(ભાગ - 3)

પરિકર યુક્ત ચામુંડા : રાણકી વાવ પાટણ

https://bit.ly/32CIU2g


(ભાગ - 4)

ગજ અને કેશરી વચ્ચે નું યુદ્ધ દર્શાવતું યુગ્મ શિલ્પ : રાણીની વાવ પાટણ

https://bit.ly/2IsaTuy


ભાગ - 1 વાંચવા નીચેની લિંક પર ક્લિક કરો.⬇️

રાણકી વાવ પાટણનું અદ્ભુત શિલ્પ સ્થાપત્ય

Comments

Popular Post

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

ખેડૂતમિત્રો શું તમારો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો આવી ચુક્યો છે? તમારો હપ્તો ચેક કરો સરળ રીતે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ(6000rs)માં તમારાં ગ્રામના લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરો. Pmkisan sanman nidhi yojana Check the direct name. See a list of each village here. Check your status

PmKisan sanman nidhi yojana ખેડૂતમિત્રો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો ચેક કરવા માટેના સ્ટેપ. 1) આપેલ લિંક પર ક્લિક કરો.  2) આપેલ ફોટોમાં દર્શાવેલ મેનુ ખૂલશે.  3) ત્રણ ઓપ્શન           (1)આધાર નંબર          (2)એકાઉન્ટ નંબર           (3)મોબાઈલ નંબર  આપેલ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરી ભરો.  4) આપેલ ફોટો મુજબ જમા થયેલ 2000રુ ની વિગતો દર્શાવશે જે આપ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો...  Pmkisan yojana ના હપ્તાની વિગતો જાણવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરી આગળ વધો..  Check your beneficiary status Pmkisan yojana   📲મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર અથવા આધાર નંબર આધારિત તમારું લાભાર્થી તરીકેનું સ્ટેટસ તપાસો.   આપેલ લિંક પર ક્લિક કરો . ⏬ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx  Check the direct name.  See a list of each village here. Check your status as a beneficiary based on mobile number, account number or Aadhaar number.  Click on the given link. https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx 📉વધુ માહિતી માટે pmkisan.gov.inની વેબસાઈટ ચેક કરો. વેબસાઈટ લિંક ⏬ pmkisan site 📲#new farmer registr

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-2)

Youtube channel :Kutchi Bawa Talent Hub  ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા🙏 (ભાગ-2) 🙏મિત્રો કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને દાશઁનીક ગામ ફરાદી  મધ્યે કચ્છી પાઘ ના ખરા  જાણકારો પૈકી આપણે ભાગ-1 માં કાપડી રાજા નો પરીચય કયૉ.  આજે આપણે રુબરુ થવાનું છે એક એવા જ બીજા વડીલથી જે 91 વષઁની ઉંમરે પણ યુવાનોને સંદેશ આપી જતી સક્રિય દિનચર્યા થકી વિસ્મય પમાડતાં,   હરીરામ સામજી રાજગોર ઉફેૅ હરીભા ઉફેૅ મારાજ ઉંમર-91 વર્ષ  ગામ - ફરાદી તા-માંડવી, કચ્છ   91 વષઁની ઉંમરે સોપારી ખાઈ શકતાં અને દેવદશઁન સાથે ગામમાં લાકડીના સંગાથે આંટો મારી શકતાં ઉપરાંત બહુ જ ચીવટથી છાપું વાંચતાં તેમજ ઘરે રાત્રે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચતા આ મારાજને ગામલોકો હરીભા તરીકે ઓળખે છે. મારાજ યુવાનોને પડકાર જાણે ના આપતાં હોય તેમ રમુજ સાથેની તેમની વાતો મમઁજ્ઞ દેખાય છે. રમુજપ્રીય સ્વભાવ અને ઉંમરના આ પડાવમાં પણ આછેરા સ્મિત અને હળવી રમુજ માંથી જીવનનો મમઁ સમજાવવાની રીત પણ તેઓની માફક અનોખી છે. રામદેવપીરના કંઠસ્થ ભજનો અને આરાધનામાં ભક્તિ ભાવે મગ્ન રહે છે. તો ક્યારેક આ ઉંમરના પ્રભાવમાં કાનની નબળાઈ દેખાય આવે છે પરંતુ  જ્યારે છાપું વાંચવા કે ડોંગરે

World Lion Day : વિશ્ર્વ સિંહ દિવસ : The Roar of Lion

🦁આજે 10 ઓગસ્ટ એટલે🦁🐾 🦁 વિશ્વ સિંહ દિવસ 🦁 🦁હોત ટોળે જો સિંહ હજારો, કરત વાતું શ્વાન, પણ એક ડાઢાળો ડણકે ત્યાં તો થાય પરસેવે સ્નાન.🐾 🦁લુપ્ત થઇ રહેલી સિંહોની પ્રજાતિના સરંક્ષણ માટે જાગૃતિ ફેલાવવા ના ઉદ્દેશથી વિશ્વભરમા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામા આવે છે. 🦁ગીર દુનિયાભરમા એશિયન સિંહોના અંતિમ નિવાસસ્થાન તરીકે જાણીતુ છે. 🦁14000 ચો.કિ.મી.ના સૌરાષ્ટ્રના વિસ્તારોમા સાવજોનો દબદબો રહેલો છે. 🦁એક સમયે સિંહો અરેબિયાથી પર્શિયા અને ભારત સુધી સમગ્ર એશિયામા ફેલાયેલા હતા. 🦁ભારતીય ઉપખંડની વાત કરીયે તો સિંહો સમગ્ર ઉત્તર ભારતથી પૂર્વ બિહાર સુધી તેમજ નર્મદા નદીની દક્ષિણ હદ સુધી ફેલાયેલા હતા. 🦁છેલ્લી સદીના અંત અગાઉ ગીર સિવાયના પ્રદેશોમાથી સિંહો લુપ્ત થઇ ગયા હતા. 🦁સૌરાષ્ટ્રના જંગલની બહાર રહેનારો છેલ્લો સિંહ 1884 મા મળી આવ્યો હોવાનુ નોંધાયુ છે. 🦁વિસ્તારો અને સિંહોની લુપ્તતાના સંભવિત વર્ષ. 🐾દિલ્હી-1834 🐾ભાવલપુર-1842 🐾મધ્ય ભારત તથા રાજસ્થાન-1870 🐾પુર્વ વિધ્ય તથા બુંદેલખંડ-1865 🐾પચ્છિમ અરવલ્લી-1880 🦁સિંહોની વસ્તી ગણતરી દર પાંચ વર્ષે વન વિભાગ દ્રારા કરવામા આવે છે. 🦁

મામૈયદેવ ધણીમાતંગ : ભારતના નોસ્ટ્રાડોમસ (ભવિષ્યવેતા)

🙏🏻કચ્છમાં લગભગ ૧૪૦૦ વર્ષ પહેલાં મામૈદેવ કે ધણી માતંગ મામૈદેવ કે મામૈયા માતંગ તરીકે પ્રખ્યાત વિદ્વાને મામૈદેવપુરાણની રચના કરેલી. આજે પણ કચ્છમાં આ રચનાઓ બહુ પ્રસિદ્ધ છે. https://www.youtube.com/c/KutchiBawaTalentHub મામાઈદેવ 12 મી સદીમાં ભારતમાં જન્મેલા ફિલસૂફ હતા. તે માતંગદેવના દીકરા હતા, જે લુરંગદેવના પુત્ર હતા, જેઓ ધણી માતંગ દેવના પુત્ર હતા.ગુજરાતની કચ્છ અને સિંધ, પાકિસ્તાનને ધર્મનો ઉપદેશ આપ્યો. તેમના પ્રચાર દરમિયાન તેમણે ભૂતકાળની ઘટનાઓની વાત કરી અને ભવિષ્ય વિશે ભવિષ્યવાણીઓ કરી. તેમણે પ્રાચીન બારામતી પંથનું વર્ણન અને રચના કરી. તેમની સમાધી પાકિસ્તાનમાં સિંધના બાડીન જિલ્લામાં માકલી માટી ગામ ખાતે સ્થિત છે. આ રચનાઓમાં પણ મામૈદેવે ભવિષ્યની આગાહીઓ રૂપે લખાણ કરેલું છે. મુળ કચ્છી સિંઘી ભાષાની આ રચનાઓ છે. Https://www.kbthub.wordpress.com કુંવર વિક્નીંડા કાઠયું, રા`વીકનીડા ઘાહ, માંમૈયો માતંગ ચ્યે, નાણે વિકંધા ન્યા. કુંવર (રાજકુમારો) લાકડાં વેંચશે, રા (રાજા) ઘાસ વેંચશે, મામૈદેવ કહે છે કે ન્યાય પણ નાણે વેંચાશે. ખચરડા ખીર ખાયન્ડા, તગડા ઈંડા તાજી, વડા માડુ વેહી રોંધા, પૂછા ઇન્ધા પાજી. ખચ્ચર (ગદર

કચ્છ સ્ટેટનું ભૂગોળનું પાઠ્યપુસ્તક ઈ.સ.1913

Free Download book Click here  Click here 👇 Download here kutch's geography book

🙏Tribute to the Legend :Maharana Pratapsinhji of Mewad🙏

https://youtu.be/y247jwCPq1s 🙏Tribute to the Legend :Maharana Pratapsinhji of Mewad🙏  મિત્રો આજે મહારાણા પ્રતાપસિંહજીની જન્મજયંતી પર એક સુચન છે કે તેમનું જીવનચરીત્ર 3 વખત અવશ્ય વાંચવું અને મનોમંથન કરવું. આપને એક અદ્ભુત ઊર્જાનો અનુભવ થાસે. ક્યારેય કોઈપણ પરીસ્થિતિ તમને ડરાવી કે ડગાવી નહીં શકે. એક અખૂટ ધીરજ, શોયઁ, સાહસ, વચનબધ્ધતા, ટેક, સ્વાભિમાન, સેવા, સમપઁણ, સમથઁતા, એકલ જુજારુપન, પ્રત્તિબધ્ધતા, નીડરતા, સાતત્યપૂણઁ અને સાત્ત્વિક જીવન, અટૂટ વિશ્વાસ અને ટેક. એવું તો ઘણું ઘણું ઘણુંબધું છે જે તમારી હર એક પરિસ્થિતિમાં તમને સ્થિરતા આપશે. તેમની આત્મકથા ત્રણ વાર જરૂરથી વાંચવા નમ્ર અનુરોધ છે. મારા અનુભવો માંથી સાભાર. "શ્યામ"ના હસ્તાક્ષર. પુષ્પરાજ સિંહ જાડેજા("શ્યામ") ફરાદી - કચ્છ. 1⃣prjadeja1.blogspot.com 2⃣ મહારાણા પ્રતાપસિંહજીનો ત્રિબ્યુટ વિડિયો જોવા નીચે આપેલ લિંક પર ક્લિક કરો. https://youtu.be/y247jwCPq1s વિડિયો સૌજન્ય :તલવારબાજી ટીમ-શકત શનાળા(મોરબી) અને યુવરાજ સિંહ ઝાલા. અન્ય માહિતી સ્ત્રોત મિત્ર યુવરાજસિંહ જાડેજા ગોંડલ.(યુયુત્સુ) 👑👑👑👑👑 મહારાણા પ્રત