Skip to main content

Posts

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass...
Recent posts

Pushparajsinh Jadeja

 Pushparajsinh Jadeja is a visionary leader and respected member of the Faradi community in the Kutch district of Gujarat, India. Born and raised in Faradi, he has a deep connection to the village and a strong commitment to preserving and promoting its rich cultural heritage and vibrant community life. Throughout his life, Pushparajsinh has been actively involved in various community projects and initiatives aimed at improving the lives of the people in Faradi. He is a strong advocate for traditional arts and crafts, and works closely with local artisans to promote their skills and preserve the unique cultural heritage of the village. Pushparajsinh is also a successful business owner, and is widely regarded as a leader in the local community. He has used his success to support various community initiatives, including the restoration of ancient temples and religious structures, the development of local infrastructure, and the support of education and health programs. In addition to ...

Morbi Hanging bridge incident

  રાજાશાહીમાં મોરબી ઠાકોર સાહેબ વાઘજી જાડેજાએ મોરબીને પેરિસ બનાવ્યું. મણિમંદીર, મોરબી -વઢવાણ રેલ્વે, સૌ પ્રથમ એરોપ્લેન, સ્ટ્રીટ લાઈટ, આઈકોનીક ક્લોક ટાવર, ઝુલતો પુલ, પાડા પુલ, સુંદર પાકા રસ્તા, પુલ, શિક્ષણ, સ્વચ્છતા અને આરોગ્યની સંભાળ. આજે પણ તેમનાં સ્ટેચ્યુ પાસે શ્રધ્ધાળુઓ નતમસ્તક થાય છે, માનતાઓ પણ માને છે. જ્યારેઆજે લોકશાહીમાં મોરબીમાંથી પસાર થઈએ ત્યારે ફક્ત જોવા મળે છે ગંદકી, ખરાબ રસ્તાઓ અને વિરાસત સમા સ્મારકોને જાળવવામાં થતો મસમોટો ભ્રષ્ટાચાર.. સલામ એ પ્રજાવત્સલ રાજવીઓને.🙇🏻‍♂️🙏🏻🚩 મૃતાત્માઓને  શ્રધ્ધાંજલી.🙏🏻💐 R.I.P Humanity🙏🏻 prjadejaa.blogspot.com

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કિસાન હિતકારી નિર્ણય

 મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલનો કિસાન હિતકારી નિર્ણય ર૦રર ની ખરીફ રૂતુમાં થયેલા ભારે વરસાદથી પાક નુકશાની અન્વયે રાજ્ય સરકારે રૂ. ૬૩૦ કરોડનું સહાય પેકેજ જાહેર કર્યુ ..................... પરિપત્ર ઉપરાંત જિલ્લા, તાલુકા અને ગામનું લિસ્ટ જોવાં ક્લિક કરો. રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોને પેકેજ સહાયનો લાભ મળશે અંદાજે ૯.૧ર લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુકશાન સામે સહાય ચુકવાશે .................. ૧૪ જિલ્લાના અસરગ્રસ્ત ૫૦ તાલુકાઓના રપપ૪ ગામોના પાક નુકશાન અહેવાલોનું આકલન અને કિસાનોની રજુઆતોનો ફળદાયી પ્રતિસાદ આપતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ................... ૩૩ ટકા અને તેથી વધુ નુકશાન હોય તેવા ખેડૂત ખાતેદારોને મળશે પેકેજ સહાયનો લાભ ..................... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૮ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના વ્યાપક હિતમાં કિસાન હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય કરીને રૂ. ૬૩૦.૩૪ કરોડનું માતબર સહાય પેકેજ જાહેર કર્યુ છે. રાજ્યમાં ર૦રર ની ખરીફ રૂતુમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને થયેલા નુકશાનમાં સહાયરૂપ થવાના ઉદાત્ત અભિગમથી આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે...

પ્રજાવત્સલ રાજવી કૃષ્ણકુમારસિંહજી ગોહિલ : મારી પ્રજાનું કલ્યાણ થાઓ..

  ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહનો જન્મ ૧૯ મે, ૧૯૧૨ ના રોજ થયો હતો. તેઓ મહારાજા ભાવસિંહ ગોહિલ (બીજા) ના ઉત્તરાધિકારી તરીકે ગાદીએ આવ્યા હતા. સ્વતંત્ર ભારતના એકીકરણ કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલને સૌ પ્રથમ પોતાનું રાજ્ય આપ્યું હતું. ત્યાર બાદ તેઓ મદ્રાસના ગવર્નર તરીકે નિમાયા હતા. કૃષ્ણકુમારસિંહએ તેમના પિતાનાં અવસાન બાદ ૧૯૧૯માં ભાવનગરની ગાદી સંભાળી ત્યારે તેમની ઉંમર ફક્ત ૭ વર્ષની હતી, તેઓએ અંગ્રેજ હકુમત હેઠળ ૧૯૩૧ સુધી શાસનની ધુરા સંભાળી હતી. બાર તેર વર્ષની ઉંમરે ભાવનગર આવેલા ગાંધીજી સાથે કૃષ્ણકુમારસિંહની મુલાકાત યોજાઈ, જેમનાથી તેઓ ઘણા પ્રભાવિત થયા હતા. પ્રભાશંકર પટ્ટણીના સાનિઘ્ય અને માર્ગદર્શન તેમનું ઘડતર બળ બની રહ્યા. રાજકોટની રાજકુમાર કોલેજમાં અભ્યાસ કર્યા પછી કૃષ્ણકુમારસિંહને ઇંગ્લેન્ડની વિખ્યાત પબ્લીક સ્કૂલ હેરોમાં મૂકવામાં આવ્યા હતા. ત્યાં ત્રણ વર્ષ અભ્યાસ કરી ક્રિકેટ, ફૂટબોલ, નિશાનબાજી વગેરેનો શોખ કેળવ્યો. ઈ.સ. ૧૯૩૧માં કૃષ્ણકુમારસિંહ પુખ્ત વયનાં થતાં રાજ્ય વહીવટની ઘૂરા સંભાળી લીધી. ઈ.સ. ૧૯૩૧ માં મહારાજા કૃષ્ણકુમારસિંહના લગ્ન ગોંડલનાં મહારાજા ભોજિરાજસિંહના પુત્રી અને ...

शरद पूर्णिमा और खीर खाने का महत्व

 આસો માસની પૂનમને શરદ પૂનમ કહે છે, આમ તો દરેક મહિનામાં પૂનમ આવે છે પરંતુ શરદ પૂનમનું મહત્વ બધા કરતા અનેકગણુ વધુ હોય છે. હિન્દુ ધર્મગ્રંથોમાં પણ આ પૂનમનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે. આ વખતે શરદ પૂનમ ૯ ઓક્ટોબર, રવિવાર ના દિવસે છે. શરદ પૂનમ સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ચંદ્રમાની કિરણો વિશેષ અમૃતમયી ગુણોથી યુક્ત હોય છે. શરદ પૂનમની રાતે લોકો પોતાના ઘરની છત ઉપર ખીર રાખે છે જેનાથી ચંદ્રની કિરણો તે ખીર સંપર્કમાં આવે છે અને ત્યારબાદ તે ખીરનું સેવન કરવામાં આવે છે. કેટલાક સ્થાનો ઉપર સાર્વજનિક રીતે ખીરના પ્રસાદનું વિતરણ કરવામાં આવે છે. એક માન્યતા એ પણ છે કે, આ દિવસે માતા લક્ષ્મી રાત્રિમાં એ જોવા નિકળે છે કે કોણ જાગી રહ્યું છે અને કોણ સૂઈ રહ્યું છે, જે જાગી રહ્યું હોય તેનું મહાલક્ષ્મી તેનું કલ્યાણ કરે છે તથા જે સૂઈ રહ્યું હોય ત્યાં લક્ષ્મી રોકાતી નથી. શરદ પૂનમે રાસલીલાની રાત પણ હોય છે. ધર્મશાસ્ત્રો પ્રમાણે શરદ પૂનમની રાતે જ ભગવાન શ્રીકૃષ્ણએ ગોપીઓની સાથે રાસલીલા કરી હતી. શરદ પૂનમની રાત્રે જો મનોવૈજ્ઞાનિક રીતે જોવામાં આવેતો તે ખૂબ જ સારો સમય હોય છે. જ્યારે ...
 आजकल सोशियल मिडिया पर रावण के बखान की परिपाटी चल पड़ी हाँ वो एक प्रकांड पंडित था। उसने माता सीता को कभी छुआ नहीं जी। अपनी बहन के अपमान के लिये पूरा कुल दाव पर लगा दिया जी…! अर्रे भाई...माता सीता को ना छूने का कारण उसकी भलमनसाहत नहीं बल्कि कुबेर के पुत्र “नलकुबेर” का श्राप था! कभी लोग ये कहानी सुनाने बैठ जाते हैं कि एक मां अपनी बेटी से ये पूछती है कि तुम्हें कैसा भाई चाहिये..बेटी का जवाब होता है..रावण जैसा... जो अपनी बहन के अपमान का बदला लेने के लिये सर्वस्व न्योंछावर कर दे.. सच ये है कि, रावण की बहन सूर्पणंखा का पति विधुतजिव्ह राजा कालकेय का सेनापति था। जब रावण तीनो लोकों पर विजय प्राप्त करने निकला तो उसका युद्ध कालकेय से भी हुआ..जिसमे उसने विधुतजिव्ह का वध कर दिया..तब सूर्पणंखा ने अपने ही भाई को श्राप दिया कि, तेरे सर्वनाश का कारण मै बनूंगी.! ग़लत धारणा है कि रावण अजेय था... जी नहीं.. प्रभु श्री राम के अलावा उसे राजा बलि, वानरराज बाली , महिष्मति के राजा कार्तविर्य अर्जुन (सहस्त्रबाहु) और स्वयं भगवान शिव ने भी हराया था..!! रावण विद्वान अवश्य था, लेकिन जो व्यक्ति अपने ज्ञान को यथार...