Skip to main content

Posts

Showing posts from June, 2020

Ad

feature post

Best tourist places in Kutch Gujarat India 🇮🇳

Kutch, the largest district of Gujarat, is a land of vibrant culture, rich history, and breathtaking natural beauty. From shimmering salt pans to vivid Rann Utsav, from ancient monuments to thriving wildlife, Kutch has something to offer to everyone who visits this place. This blog will give you an overview of the various local tourism options available in Kutch that you can explore during your next visit to this amazing place. 1. Rann Utsav Rann Utsav is a festival that celebrates the beauty of the Great Rann of Kutch and is held every year between December and February. During the festival, the vast expanse of the salt desert transforms into a sea of vibrant tents, where visitors can enjoy traditional food, music, and dance. This festival provides an opportunity to explore the Rann and to witness the beautiful sunrise and sunset over the white desert. 2. Wild Ass Sanctuary Kutch is home to the world's largest population of the Indian Wild Ass, also known as Ghudkhur. The Wild Ass

ગુરુજી આપો પ્રણામ ભજન

ગુરુજી આપો પ્રણામ, જાય દ્વારીકાધામ. જ્યાં વસે રઘુરાય, ગોમતીજીમાં ન્હાય.  ગુપતદાન(ગુપ્તદાન) દેવાય, પ્રણના પ્રાસત જાય. જેવા ગોમતીજીના નીર, ઘાટ જમનાને તીર.  વસે શૈલ ગંભીર, વસે રણછોડરાય. તેના દર્શન થાય, ધજા ઉંચી દેખાય.  બાવન ગજની સાંચી, ઈંડું હેમનું ચડે. તેનું વર્ણન ના થાય, ચાલો જાત્રાએ જાય. ત્યાં ચોર્યાસી થાય, બ્રાહ્મણ જમવાને જાય. જેવો સંગમાનો સાથ, એવો દેરાનો ઠાઠ. જ્યોત જતન જાગે, પાપ જાય છે ભાગી. મોલ કંચન દીસે, હાથે હેમના કડા. દશે આંગળીએ વેઢ,  વ્હાલો સૌનો છે શેઠ. જે ભાવે ભજે,  તેની લજા રાખે.  એવા દ્વારીકાવારો,  મુખે દીસે કાળો; મુખે મોરલીવારો.  માથે ગગન ગાજે, માતા ગોમતી બિરાજે. અજો આરતી કરે, ટાક ટીમણ ધરે. જેવાં મોજડીએ મૂલ, પાપ વસે છે દૂર. ઝાલર કરે ઝણકાર, ગળે મોતન કો હાર. પીળા પિતાંબર પેરી, વ્હાલો બેઠાં બાજોટ; તેનાં કોંગરાળા કોટ. બંદો ગાઈને નાચે, રણછોડરાયની પાસે. રણછોડરાય બંકા, નવખંડમાં ડંકા.  હિંડોળે ફુલડાનો હાર,  ઝુલાવે નરસૈયોદાસ. નોંધ:-નરસિંહ મહેતાનું ભગવાન દ્વારીકાધીશને લાડ લડાવતું એક પ્રાચીન ભજન.  નિમબા રાજેંદ્રસિંહ જાડેજા (ફરાદી)એ કંઠસ્થ કરેલ ગીત માંથી ઉતારેલ. વધુ માહિતી માટે મુલાકાત

HILGAR Men's Regular Fit T-Shirt

from Amazon.in : rajputana t shirt for men https://ift.tt/387OFXf

Prabha Graphics Men's Regular Fit T-Shirt

from Amazon.in : rajputana t shirt for men https://ift.tt/3dC1EBH via IFTTT

brief history of faradi jagir

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

કચ્છ એટલે કે કચ્છ, કચ્છી, કચ્છીયત

" શિયાળે સોરઠ ભલો ને ઉનાળે ગુજરાત,વરસારે વાગડ ભલો ને મુંજો કચ્‍છડો બારો માસ.  પ્રિય મિત્રો, જ્યાં કદી સૂરજ આથમતો નથી તેવો દેશ તે, યુનાઈટેડ કિંગ્ડમ. આવા મહાન સામ્રાજ્યવાદી દેશનું પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાન તે,ઑક્સર્ડ યુનિવર્સિટી. આ યુનિવર્સિટીમાં કચ્છ-ગુજરાત-હિંદુસ્તાનનો એક જવાંમર્દ દેશપ્રેમી વિદ્યાર્થી અભ્યાસ કરે. એવામાં,આ જગપ્રસિદ્ધ સંસ્થાની મુલાકાતે, ઇંગ્લૅન્ડના તે સમયના વડાપ્રધાન મિસ્ટર ગ્લેડ્‍સ્ટન આવ્યા અને મુલાકાત દરમિયાન, અત્યંત અભિમાનપૂર્વક, કચ્છના આ દેશપ્રેમી યુવાન વિદ્યાર્થીને સવાલ કર્યો," કેમ..!! અમારા અંગ્રેજોના શાસનમાં ભારતના લોકો અત્યંત સુખી છેને?"   સામ્રાજયવાદને પોષતા, ગુલામીને મજબૂત કરતા, આવા અણગમતા સવાલને સાંભળી કચ્છના આ દેશપ્રેમી જુવાનનું લોહી ઊકળી ઊઠ્યું અને ઇંગ્લૅન્ડના વડાપ્રધાન મિસ્ટર ગ્લેડ્‍સ્ટનને વળતો સણસણતો જવાબ આપી દીધો," યસ,સર..!! અમારા કેટલાક રાજાઓ અને નવાબોના જુલમથી અમને છુટકારો અવશ્ય મળ્યો છે પરંતુ, તેઓ અમારા પેટ પર લાત ક્યારેય મારતા ન હતા, જ્યારે આપ અમારું સર્વસ્વ ધન, આપના દેશમાં ઢસડી લાવો છો અને આપના શાસનમાં અમારી પ્રજા ભૂખે મરે

કચ્છ સ્ટેટનુ અલાયદું તોલમાપ ગદી અથવા ગદીયાણું

મિત્ર હરપાલસિંહ જાડેજા - જાબુંડી (કચ્છ) દ્વારા કચ્છ રાજ્યના તોલમાપનો લેખ.  કચ્છની અસ્મિતા 🔰 કચ્છ સ્ટેટનુ અલાયદું તોલમાપ ગદી અથવા ગદીયાણું 🔰 આજે જેમ BIS (Bureau of Indian Standards) વિવિધ તોલમાપ (વજનીયું) નું નિયમન કરી અને આખા ભારતમાં એક જ પ્રકારનુ તોલમાપ ધોરણ અપનાવે છે.. એમ એક સમયે કચ્છ સ્ટેટ પણ સમગ્ર કચ્છરાજ્યમાં પોતાનું અલાયદું તોલમાપ ધોરણ(Standard) અપનાવતું હતું અને સમાંતરે એનું નિયમન પણ કરાતું.  આ સંભવતઃ કચ્છરાજ્ય પુરતું જ મર્યાદિત હતું. એમાનું એક તોલમાપ ગદી કે ગદીયાણું હતું જે ઉપર ચિત્રમાં દેખાય છે. ૫૦-૬૦ વર્ષની ઉંમરના તમારા ઘરના વડીલને પૂછશો તો એમને જાણ હશે કે ગદીયાણું કોને કહેવાય. જુના જમાનામાં સોનું-ચાંદી ખરીદતી વખતે બે ગદીયાણાની બુટી, ૫-૬ ગદિયાણાનો હાર બનાવજો એમ કહેવાતું.. જેમ ગુજરાત માં અન્ય જીલ્લામાં એક મણ ૨૦ kg એ થાય છે તો કચ્છમા ૪૦ kg ને મણ કહેવાય છે.. હરપાલસિંહ જાડેજા-જાંબુડી 🚩 જય કચ્છ🚩

પ્રભાસ ક્ષેત્ર : પ્રભાસપાટણ સોમનાથ મહાદેવ : somnath temple

શું તમે જાણો ણો છો કે આજે આપણે જેને સોમનાથ નામે ઓળખીએ છીએ તેનું મૂળ નામ પ્રભાસપાટણ છે? વળી, પ્રભાસપાટણ પણ પોતાની અંદર અનેક વિશેષતાઓ ધરાવીને બેઠું છે. આવો જાણીએ આ ભવ્ય નગરના ઇતિહાસને. પ્રભાસ એટલે અતિશય પ્રકાશમાન. પ્રભાસ ક્ષેત્ર નું બીજું નામ ભાસ્કર ક્ષેત્ર પણ છે. પુરાણમાં કથા છે કે સૂર્ય પ્રભાસમાં પૂર્ણ કળાએ પ્રકાશમાન હતા. એ પ્રકાશ એટલો અસહ્ય હતો કે તેમની પત્ની છાયા પણ તેમની નજીક ન જઇ શકતા. આથી સૂર્યદેવ પોતાની સોળ કળામાંથી બાર પ્રભાસ ક્ષેત્ર ના બાર સૂર્યમંદિર ને આપી દીધી, અને ચાર પોતાની પાસે રાખી. આ ઉપરથી સાબીત થાય છે કે અહીં સૂર્ય પૂજા નો પ્રચાર હશે. મહાભારત અને બીજા ઉલ્લેખો ઉપરથી જણાય છે કે મૌર્ય યુગ પહેલા પણ પ્રભાસ સૌરાષ્ટ્રનું જ નહીં પણ સમગ્ર ગુજરાતનું પ્રખ્યાત સ્થળ હતું. પ્રભાસ ક્ષેત્ર દરિયાકાંઠાને નાઘેર નામે ઓળખવામાં આવે છે. આ ભાગમાં એક સમય સમૃદ્ધ બંદરો હતા. અને આ લીલાછમ નાઘેર નું મુખ્ય મથક એક કાર્ય પ્રભાસપાટણ હતું.  પ્રભાસ બંદર રાતો સમુદ્ર, ઉત્તર આફ્રિકા નો કિનારો અને હિન્દુસ્તાન વચ્ચેનો વેપાર નું મુખ્ય મથક હતું. અર્વાચીન સમયમાં જુના બંદરોની સમૃદ્ધિ ઓછી થઈ રહી છે અને પાટણ પર અવાર

ખેડૂતમિત્રો શું તમારો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો આવી ચુક્યો છે? તમારો હપ્તો ચેક કરો સરળ રીતે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ(6000rs)માં તમારાં ગ્રામના લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરો. Pmkisan sanman nidhi yojana Check the direct name. See a list of each village here. Check your status

PmKisan sanman nidhi yojana ખેડૂતમિત્રો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો ચેક કરવા માટેના સ્ટેપ. 1) આપેલ લિંક પર ક્લિક કરો.  2) આપેલ ફોટોમાં દર્શાવેલ મેનુ ખૂલશે.  3) ત્રણ ઓપ્શન           (1)આધાર નંબર          (2)એકાઉન્ટ નંબર           (3)મોબાઈલ નંબર  આપેલ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરી ભરો.  4) આપેલ ફોટો મુજબ જમા થયેલ 2000રુ ની વિગતો દર્શાવશે જે આપ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો...  Pmkisan yojana ના હપ્તાની વિગતો જાણવાં નીચે આપેલ લિંક પર ક્લિક કરી આગળ વધો..  Check your beneficiary status Pmkisan yojana   📲મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર અથવા આધાર નંબર આધારિત તમારું લાભાર્થી તરીકેનું સ્ટેટસ તપાસો.   આપેલ લિંક પર ક્લિક કરો . ⏬ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx  Check the direct name.  See a list of each village here. Check your status as a beneficiary based on mobile number, account number or Aadhaar number.  Click on the given link. https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx 📉વધુ માહિતી માટે pmkisan.gov.inની વેબસાઈટ ચેક કરો. વેબસાઈટ લિંક ⏬ pmkisan site 📲#new farmer registr

ભજનની ભૂમિ : ફરાદી-કચ્છ કીર્તિદાન ગઢવી અને માયાભાઈ આહીરની જુગલ જોડી

ભજન માટે આપેલ લિંક પર ક્લિક કરો ⬇️ https://youtu.be/Y6qrDXm8wrg #mayabhai_ahir, #kirtidan_gadhvi ફરાદી મધ્યે મહા શિવરાત્રીના મહાપર્વ નિમિત્તે રાજગોર મણિશંકર પરિવાર(કારા જ્વેલર્સ - દુબઈ) તરફથી ભીડભંજન મહાદેવ મંદિરના પ્રાંગણમાં  ભવ્ય સંતવાણી /લોકડાયરો/રામભાવ ભજનનો પ્રોગ્રામ રાખેલ.  આ પ્રોગ્રામમાં ગુજરાત કોહિનૂર સૂરસમ્રાટ કીર્તિદાન ભાઈ ગઢવી અને  લોક સાહિત્યકાર હાસ્ય સમ્રાટ માયાભાઈ આહીરનો પ્રોગ્રામ વેગડ સાઉન્ડના સથવારે પ્રયોજન થયું.  આમ તો ફરાદી, તા. માંડવી (ક્ચ્છ) એ ભજન સમ્રાટ એવા પૂજ્ય નારાયણ સ્વામી બાપુની કર્મ ભૂમી સમાન છે.  વર્ષો સુધી તેઓએ ફરાદીમાં રામદેવપીરના સાનિધ્યમાં ભજનની ભક્તિ /લોકડાયરા કર્યા.  તેઓના સમય બાદ પણ ફરાદી મધ્યે નામી - અનામી ભજન કલાકારોએ પોતાના સુર રેલાવ્યા છે.  ત્યારે લાગે કે ફરાદી ચોક્કસ દૈવત્વ ધરાવતી ભૂમિ લાગે છે માટે જ ફરાદી ના વતની "શ્યામ" એ,  આ ભૂમિ ના ઋણ સ્વિકાર અને પ્રેમ માટે 'મને મારું વતન પ્યારૂ છે' એ ગીત ની રચના 2011 માં કરેલ હતી.  રામદેવપીરના સાક્ષાત્કાર અને આશાપુરાની કૃપા દ્રષ્ટિ ધરાવતી ભુમિને નમન. આવા દાતાઓ અને ગાયોની વારે આવતાં વીરો,દાન